Navsari: વાંસદા ખાતે સ્મૃતિ ઈરાનીની સભામાં લોકોની પાંખી હાજરી, આયોજકોને ખુરશીઓ ઉઠાવી લેવાની ફરજ પડી

|

Feb 16, 2021 | 12:42 PM

નવસારીના વાંસદા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પ્રચાર કર્યો અને સભા કરી હતી. સ્મૃતિ ઇરાનીની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ખુરશીઓ ખાલી રહેતા આયોજકોને ખુરશીઓ ઉઠાવી લેવાની ફરજ પડી હતી.

નવસારીના વાંસદા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પ્રચાર કર્યો અને સભા કરી હતી. સ્મૃતિ ઇરાનીની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ખુરશીઓ ખાલી રહેતા આયોજકોને ખુરશીઓ ઉઠાવી લેવાની ફરજ પડી હતી.

Next Video