સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવસારીના કમલમ્ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ચૂંટણી લડવાની દાવેદારી કરવા પહોંચ્યા. પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકો તમામ ટિકિટ વાંચ્છુકોને સાંભળી રહ્યાં છે. આ Ticket માટે પેજ પ્રમુખોની કામગીરી, સ્થાનિકો સાથે સંપર્ક, સામાજીક કામગીરી સહિતના સમીકરણો ધ્યાને લેવાશે. જે બાદ વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો: VADODARA : બીજા દિવસે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી