પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતા ભાજપની સાથે છે : પ્રદીપસિંહ જાડેજા

|

Oct 16, 2020 | 9:17 PM

સુરેન્દ્રનગરની લિંબડી બેઠક માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ત્યારે, સાયલામાં ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અહીં, પ્રદીપસિંહ જાડેજાએ ભાજપનો તમામ 8 બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ જણાવ્યું છેકે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. અને, પ્રજા ભાજપની સાથે હોવાનું જણાવ્યું છે. વધુમાં […]

પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતા ભાજપની સાથે છે : પ્રદીપસિંહ જાડેજા

Follow us on

સુરેન્દ્રનગરની લિંબડી બેઠક માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ત્યારે, સાયલામાં ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અહીં, પ્રદીપસિંહ જાડેજાએ ભાજપનો તમામ 8 બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ જણાવ્યું છેકે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. અને, પ્રજા ભાજપની સાથે હોવાનું જણાવ્યું છે. વધુમાં શું જણાવ્યું પ્રદીપસિંહ જાડેજાએ જુઓ આ વીડિયો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article