વિજય માલ્યાને ભારત લાવવા માટે કેટલાય ધમપછાડા કરવામાં આવે, પણ હાલની મોદી સરકાર વિજય માલ્યાને ભારત લાવવાનું કામ નહીં કરી શકે, કારણ જાણીને ચોંકી જશો !

|

Feb 05, 2019 | 2:58 AM

બ્રિટન સરકારે ભારતીય કારોબારી, 9 હજાર કરોડના કૌભાંડના આરોપી તથા ભારતના પ્રથમ આર્થિક ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે […]

વિજય માલ્યાને ભારત લાવવા માટે કેટલાય ધમપછાડા કરવામાં આવે, પણ હાલની મોદી સરકાર વિજય માલ્યાને ભારત લાવવાનું કામ નહીં કરી શકે, કારણ જાણીને ચોંકી જશો !

Follow us on

બ્રિટન સરકારે ભારતીય કારોબારી, 9 હજાર કરોડના કૌભાંડના આરોપી તથા ભારતના પ્રથમ આર્થિક ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે. લગભગ 2 મહિના પહેલા લંડનની એક નિચલી કોર્ટે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. અદાલતી ચુકાદા બાદ બ્રિટનના ગૃહ પ્રધાને તેના પર નિર્ણય કરવાનો હતો.

બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ વાજિદે હવે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીદી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગૃહ પ્રધાને તમામ બાબતો પર સાવધાનીથી ગોર કર્યા બાદ 3 ફેબ્રુઆરીએ માલ્યાના ભારત પ્રત્યર્પણના આદેશ પર સહી કરી દીધી.’

માલ્યાએ લખ્યું છે, ‘નિચલી કોર્ટના 10 ડિસેમ્બ, 2018ના ચુકાદા બાદ જ મેં તેને પડકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ગૃહ પ્રધાનના ચુકાદા પહેલા હું અપીલની કાર્યવાહી નહોતો કરી શકતો. હવું હું અપીલની કાર્યવાહી કરીશ.’

ભારત લાવવામાં કેટલો સમય લાગશે ?

બ્રિટિશ ગૃહ પ્રધાનની લીલી ઝંડી છતાં વિજય માલ્યાને ભારત લાવવો લોઢાના ચણા ચાવવા જેટલું પડકારજક છે, કારણ કે માલ્યા સૌપ્રથમ પ્રત્યર્પણની મંજૂરીના આદેશને 14 દિવસની અંદર પડકારી શકે છે.

માલ્યા પાસે પ્રથમ વિકલ્પ છે કે તે પ્રથમ અપીલ હાઈકોર્ટમાં કરે, જો હાઈકોર્ટમાં અપીલ ફગાવી દેવાય, તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે.

ઝાઈવાલા એંડ કંપની લીગલ ફર્મના સંસ્થાપક સરોશ ઝાઈવાલાએ બીબીસી સાથે વાત કરતા આખી પ્રક્રિયા સમજાવી કે જેના મુજબ માલ્યાને ભારત લાવવાનું કામ ભારતમાં બનનારી નવી સરકાર જ કરી શકશે.

ઝાઈવાલાએ જણાવ્યું, ‘જો વિજય માલ્યાની કોર્ટ ઑફ અપીલ (ભારતમાં હાઈકોર્ટની જેમ)માં સ્વીકારાઈ જાય, તો સુનવણી પૂરી થવામાં લગભગ 5-6 મહિના લાગી શકે છે. જો માલ્યા અહીં કેસ હારી જાય અને બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં જાય, તો સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવામાં ઘણા મહિના કે વર્ષ પણ લાગી શકે છે.’

[yop_poll id=1085]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article