નવસારીમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

|

Dec 18, 2020 | 6:01 PM

નવસારીમાં ચીખલીના સુરખાઈ ગામે સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. સીએમ રૂપાણીએ આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં આ જ કૃષિકાયદા લાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ માંગ કરી રહ્યા હતા. અને હવે તેઓ રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. તો બીજીતરફ ખેડૂતોએ પણ સીએમના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.

નવસારીમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

Follow us on

નવસારીમાં ચીખલીના સુરખાઈ ગામે સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. સીએમ રૂપાણીએ આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં આ જ કૃષિકાયદા લાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ માંગ કરી રહ્યા હતા. અને હવે તેઓ રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. તો બીજીતરફ ખેડૂતોએ પણ સીએમના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.

Next Article