અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું

|

Dec 17, 2020 | 6:54 PM

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે […]

અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કર્યા, ખેડૂતોના આંદોલનને ખોટું ઠેરવ્યું

Follow us on

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપે આજથી કૃષિ સંમેલનોની શરૂઆત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે અમરેલીમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. જોકે દિલ્લી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને પૂર્વઆયોજિત ષડયંત્રનો ભાગ ગણાવ્યો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ખેડૂત જાગૃતિ અભિયાનની સુરતના બારડોલીથી શરૂઆત કરવામાં આવી. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોરચો સંભાળ્યો. તો પંચમહાલ ખાતે નાયબ મુખ્યપ્રધાને ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ તરફ વડોદરામાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ ખેડૂત અગ્રણીઓને કૃષિ કાયદાથી વાકેફ કર્યા. સાથે જ બનાસકાંઠામાં ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ ખેડૂતોમાં જાગૃતિનો પ્રયાસ કર્યો.

Next Article