કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો હુ રાજીનામુ આપીશઃ આર સી ફળદુ

|

Dec 17, 2020 | 3:56 PM

ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુએ કોંગ્રેસને પડકાર ફેકતા કહ્યુ છે કે, જો કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો પોતે રાજીનામુ આપશે. કેન્દ્રના કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ છે. અને ખેડૂતને સધ્ધર કરવા માટે બનાવાયા છે. પરંતુ કોગ્રેસ કૃષિ કાયદાઓને લઈને અપપ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ખેડૂતોને […]

કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો હુ રાજીનામુ આપીશઃ આર સી ફળદુ
RC Faldu (File Image)

Follow us on

ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુએ કોંગ્રેસને પડકાર ફેકતા કહ્યુ છે કે, જો કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો પોતે રાજીનામુ આપશે. કેન્દ્રના કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ છે. અને ખેડૂતને સધ્ધર કરવા માટે બનાવાયા છે. પરંતુ કોગ્રેસ કૃષિ કાયદાઓને લઈને અપપ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ખેડૂતોને કેન્દ્રના કૃષિ કાયદાઓથી ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે તેમ પણ તેમણે જણાવ્યુ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Published On - 2:28 pm, Thu, 17 December 20

Next Article