શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી થતો? જાણો શું કહીં રહ્યાં છે સરકારના જ આંકડાઓ!

ગુજરાતને મોડેલ રાજ્ય ગણાવવામાં આવે છે પણ સરકારના આંકડાઓ આ વાતની પોલ ખોલી નાખે છે. સરકારના ડેટા પર નજર કરીએ તો ભ્રષ્ટાચારમાં ગુજરાતનો ત્રીજો નંબર આવે છે. આ સરવે સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેની જાહેરાત પણ કરાઈ છે. ભ્રષ્ટાચારને લઈને કેવી રીતે ગુજરાતની સ્થિતિ જુઓ અમારી રજૂઆત… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી થતો? જાણો શું કહીં રહ્યાં છે સરકારના જ આંકડાઓ!
| Updated on: Jan 17, 2020 | 5:01 PM

ગુજરાતને મોડેલ રાજ્ય ગણાવવામાં આવે છે પણ સરકારના આંકડાઓ આ વાતની પોલ ખોલી નાખે છે. સરકારના ડેટા પર નજર કરીએ તો ભ્રષ્ટાચારમાં ગુજરાતનો ત્રીજો નંબર આવે છે. આ સરવે સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેની જાહેરાત પણ કરાઈ છે. ભ્રષ્ટાચારને લઈને કેવી રીતે ગુજરાતની સ્થિતિ જુઓ અમારી રજૂઆત…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો