ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ

|

Dec 02, 2020 | 10:48 PM

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી […]

ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ

Follow us on

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી ષડયંત્ર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હિન્દુ યુવતીઓને કેવી રીતે ફસાવવી તેને લઈને મુસ્લિમ યુવકોને તાલીમ પણ આપવામાં આવે છે. વસાવાએ કહ્યું હતું કે લવજેહાદના નામે હિન્દુ યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવે છે અને આ રોકવા માટે વહેલીતકે કાયદો બને તેવી મનસુખ વસાવાએ માગ કરી છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article