Gujarat local body polls 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતદાન ચાલી રહ્યું છે અને જનતા પોતોના પ્રતિનિધિને ચૂંટવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી મતદાન પ્રક્રિયામાં જોડાઇ રહી છે. આમ જનતાથી લઇ નેતાઓ સુધી સૌ કોઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહયા છે. ત્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બાકરોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ભાજપની આ ચૂંટણીમાં જીત થશે તેવી આશા વ્યક્ત કરી છે.
Published On - 12:45 pm, Sun, 28 February 21