વિધાનસભા પેટાચૂંટણીમાં આઠ બેઠકો પર વિજય પ્રાપ્ત કરવા ભાજપ દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. વિધાનસભાની તમામ આઠ બેઠકો પર દિગ્ગજો દ્વારા પ્રચાર થશે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. માત્ર મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન જ નહીં પરંતુ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા તેમજ પુરુષોત્તમ રુપાલા પણ પ્રચાર કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો