Gandhinagar: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, કોરોનાનાં કેસથી લઈ રાત્રી કરફ્યુ પર મહત્વની ચર્ચા

|

Mar 17, 2021 | 10:04 AM

Gandhinagar:  મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં આજે  યોજાશે કેબિનેટની બેઠક. કોરોનાના વધી રહેલા કેસને નાથવા માટે કરાશે મહત્વપૂર્ણ ચર્ચા અને સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ પગલાં અને આયોજનની પણ ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar:  મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં આજે  યોજાશે કેબિનેટની બેઠક. કોરોનાના વધી રહેલા કેસને નાથવા માટે કરાશે મહત્વપૂર્ણ ચર્ચા અને સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ પગલાં અને આયોજનની પણ ચર્ચા કરવામાં આવશે. રાત્રિ કરફ્યુ અંગે નિર્ણયો સહિતની સમિક્ષા કરાસે જ સાથે શાળા-કોલેજોના શિક્ષણને લઈ બેઠકમાં કેવા પ્રકારનાં આગળ પગલા લેવા તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.

 

Next Video