અમરેલીના સાવરકુંડલામાં ખેડૂત સંમેલન યોજાયું, કૃષિ બિલને લઇને ખેડૂતોનું સમર્થન

|

Dec 17, 2020 | 5:27 PM

અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલ સંમેલનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને યાર્ડના ચેરમેનો હાજર રહ્યા હતા. આ તમામ ખેડૂતો અને આગેવાનોએ કૃષિ કાયદાને ફાયદાકારક ગણાવ્યા છે. હાલ કૃષિ બિલને કારણે હાલ ઉહાપોહ મચ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતો આ કાયદાના સમર્થનમાં હોવાનું જણાવી રહ્યાં છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

અમરેલીના સાવરકુંડલામાં ખેડૂત સંમેલન યોજાયું, કૃષિ બિલને લઇને ખેડૂતોનું સમર્થન

Follow us on

અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલ સંમેલનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને યાર્ડના ચેરમેનો હાજર રહ્યા હતા. આ તમામ ખેડૂતો અને આગેવાનોએ કૃષિ કાયદાને ફાયદાકારક ગણાવ્યા છે. હાલ કૃષિ બિલને કારણે હાલ ઉહાપોહ મચ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતો આ કાયદાના સમર્થનમાં હોવાનું જણાવી રહ્યાં છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article