દીદી તમારી મૂળ પાર્ટી કંઇ હતી ? અમીત શાહનો મમતાને સણસણતો સવાલ

|

Dec 19, 2020 | 7:13 PM

ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જ્યાં મિદનાપુરમાં શાહે જંગી સભાને સંબોધી. અમિત શાહે આ સભામાં ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા. મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તે પાર્ટીના લોકોને તોડીને ભાજપમાં જોડે છે. અને જોડ તોડની રાજનીતિ કરે છે. ત્યારે શાહે સામે મમતાને સવાલ કર્યો કે દીદી તમારી મૂળ પાર્ટી […]

દીદી તમારી મૂળ પાર્ટી કંઇ હતી ?  અમીત શાહનો મમતાને સણસણતો સવાલ

Follow us on

ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જ્યાં મિદનાપુરમાં શાહે જંગી સભાને સંબોધી. અમિત શાહે આ સભામાં ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા. મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તે પાર્ટીના લોકોને તોડીને ભાજપમાં જોડે છે. અને જોડ તોડની રાજનીતિ કરે છે. ત્યારે શાહે સામે મમતાને સવાલ કર્યો કે દીદી તમારી મૂળ પાર્ટી કઇ હતી ?

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

જે રીતે એક બાદ એક ટીએમસીના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેના પર શાહે કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. ચૂંટણી આવતા આવતા દીદી એકલા જ રહી જશે.

ખેડૂતો પર બોલતા શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક ખેડૂતના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવે છે. પરંતુ મમતા દીદીના કારણે બંગાળના ખેડૂતોને આનો લાભ નથી મળી શક્યો.

થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર બંગાળમાં પથ્થરમારો થયો હતો. ત્યારે શાહે તેનો જવાબ આપતા કહ્યું કે જેટલી હિંસા કરશો તેટલી જ વધુ જોરથી ભાજપના કાર્યકર્તા તમારો સામનો કરશે.

Next Article