અમદાવાદમાં નવા વાડજમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે દીનદયાલ ક્લિનીકનું ઉદ્ધાટન કરાયું

અમદાવાદમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું. નવા વાડજ AMTS બસ ટર્મિનલ પાસે દીનદયાલ ક્લિનીક શરૂ કરાયું. રામદેવનગર ટેકરાના ગરીબ વિસ્તારમાં આ ક્લિનીક શરૂ કરાયું છે. AMC દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય સુવિધા વધારવા આ ક્લિનીક શરૂ કરાઇ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા.

અમદાવાદમાં નવા વાડજમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે દીનદયાલ ક્લિનીકનું ઉદ્ધાટન કરાયું
| Updated on: Dec 20, 2020 | 1:23 PM

અમદાવાદમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું. નવા વાડજ AMTS બસ ટર્મિનલ પાસે દીનદયાલ ક્લિનીક શરૂ કરાયું. રામદેવનગર ટેકરાના ગરીબ વિસ્તારમાં આ ક્લિનીક શરૂ કરાયું છે. AMC દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય સુવિધા વધારવા આ ક્લિનીક શરૂ કરાઇ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા.