કોંગ્રેસ પક્ષપલ્ટુંઓને બનાવશે નિશાન, ‘ગદ્દાર જયચંદ’ નામનું કોંગ્રેસનું કેમ્પેઇન

|

Oct 17, 2020 | 8:12 PM

પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા […]

કોંગ્રેસ પક્ષપલ્ટુંઓને બનાવશે નિશાન, ગદ્દાર જયચંદ નામનું કોંગ્રેસનું કેમ્પેઇન

Follow us on

પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા કોંગ્રેસ સવાલો ઉઠાવાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article