પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા કોંગ્રેસ સવાલો ઉઠાવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો