કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની દફન વિધિ સવારે ૧૦ કલાકે, મૂળ ગામ પીરામણ ખાતે પરિવારજનોની હાજરીમાં દફન વિધિ કરાશે

|

Nov 25, 2020 | 7:55 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. એક મહિના જેટલા સમયથી તે કોરોનાથી પીડાઈ રહ્યા હતા તેમની સારવાર દિલ્હી ખાતે ચાલી રહી હતી જે બાદ આજે તેમનું નિધન થતા કોંગ્રેસ સહીત તમામ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલ્હીથી તેમનો નશ્વર દેહ વડોદરા પોહચશે અને સવારે તેમના […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની દફન વિધિ સવારે ૧૦ કલાકે, મૂળ ગામ પીરામણ ખાતે પરિવારજનોની હાજરીમાં દફન વિધિ કરાશે

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. એક મહિના જેટલા સમયથી તે કોરોનાથી પીડાઈ રહ્યા હતા તેમની સારવાર દિલ્હી ખાતે ચાલી રહી હતી જે બાદ આજે તેમનું નિધન થતા કોંગ્રેસ સહીત તમામ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલ્હીથી તેમનો નશ્વર દેહ વડોદરા પોહચશે અને સવારે તેમના વતન પીરામણ ગામ ખાતે દફન વિધિ કરવામાં આવશે. જણાવવું રહ્યું કે તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમની દફન વિધિ તેમના માતા પિતાની કબર પાસે જ કરવામાં આવે તેમ હોવાથી ખાસ પરમીશન સાથે તેમની દફન વિધિ કરવામાં આવશે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article