ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

|

Mar 05, 2019 | 3:07 PM

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત […]

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

Follow us on

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.

જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત રાજનાથે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને જાણવાની ઈચ્છા હોય તો પાકિસ્તાન જાય અને લાશો ગણીને આવે.

TV9 Gujarati

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

બોર્ડર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક પાર્ટીઓના નેતાઓ વારંવાર પૂછી રહ્યાં છે કે, ઍર સ્ટ્રાઈક કેટલી સફળ રહી. કેટલા આતંકી માર્યા ગયા છે. રાજનાથે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય અને નેતાઓના મન જાણે છે કે, કેટલા આતંકીઓના મોત થયા છે. કારણ કે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશનની ટીમે ઍર સ્ટ્રાઈક પહેલા હુમલાની જગ્યા પર 300 મોબાઈલ અક્ટિવ હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન એક પ્રમાણિક સિસ્ટમ છે. તો શું આ મોબાઈલ ત્યાનાં વૃક્ષો વાપરી રહ્યાં હતા ? આ સવાલ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હવે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન પર પણ વિશ્વાસ નહીં રાખે ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:06 pm, Tue, 5 March 19

Next Article