નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી

|

Jun 07, 2019 | 7:03 AM

બીમારીથી લડી રહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને ઉલ્લેખીને ચીઠ્ઠી લખી છે. ટવીટર પર તેનો એક ફોટો પણ શેર કર્યો છે. પોતાના સ્વાસ્થય વિશે કહ્યું કે હું 18 મહિનાથી બીમાર છું. મારી તબિયત હાલ પણ ખરાબ છે. જેને ધ્યાનમાં રાખીને મને મંત્રીપદ આપવાનો વિચાર કરવો જોઈએ. સાથે PM મોદી વિશે પણ પોતાનું મંતવ્ય જણાવતા […]

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી

Follow us on

બીમારીથી લડી રહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને ઉલ્લેખીને ચીઠ્ઠી લખી છે. ટવીટર પર તેનો એક ફોટો પણ શેર કર્યો છે. પોતાના સ્વાસ્થય વિશે કહ્યું કે હું 18 મહિનાથી બીમાર છું. મારી તબિયત હાલ પણ ખરાબ છે. જેને ધ્યાનમાં રાખીને મને મંત્રીપદ આપવાનો વિચાર કરવો જોઈએ. સાથે PM મોદી વિશે પણ પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું કે મેં પાંચ વર્ષ તમારી આગેવાનીમાં કામ કર્યું છે. જેનો અનુભવ મારા માટે ખૂબ સારો રહ્યો છે. અગાઉ પણ NDAની સરકારમાં મને જવાબદારી આપવામાં આવી હતી. સાથે પાર્ટી અને સંગઠનમાં પણ મને જવાબદારીઓ મળી ચૂકી છે. હવે મને કઈ વિશેષ આશા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

આ પણ વાંચોઃ મોદી સરકારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ 4 નેતાઓને પણ મળી શકે છે પ્રધાન પદ

અરૂણ જેટલીએ ત્યાં સુધી કહ્યું કે PM તમે જ્યારે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે મે તમને ઔપચારીક રીતે મારા સ્વાસ્થયના કારણો વિશે જણાવ્યું હતું કે, હું કોઈ જવાબદારી લેવા માટે અસમર્થ છું. હાલ હું મારા ઈલાજ પર ધ્યાન આપવા માગુ છું.

TV9 Gujarati

 

Published On - 8:39 am, Wed, 29 May 19

Next Article