AHMEDABAD : બાવળાના રોહિકા ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

|

Feb 02, 2021 | 7:51 PM

AHMEDABAD : બાવળા તાલુકાના રોહિકા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

AHMEDABAD : બાવળા તાલુકાના રોહિકા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાના ગામભરમાં બેનર્સ લાગ્યા છે. કેનાલમાં પાણી ન છોડવાને લઈને લોકોએ મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં 18 વર્ષ પહેલા કેનાલ બનાવાવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમા પાણી છોડાયું જ ન હોવાની લોકોની ફરિયાદ છે. છેલ્લા 18 વર્ષથી રજૂઆતો પર રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

 

Published On - 7:51 pm, Tue, 2 February 21

Next Video