AHMEDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ પોતાનો પરંપરાગત ઘાટલોડીયા વોર્ડ જાળવી રાખ્યો છે. વર્ષ 1984થી ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ ઘાટલોડીયા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે.
ઘાટલોડીયા વોર્ડમાં ભાજપ ઉમેદવારો ભાવનાબેન પ્રમુખભાઈ પટેલ, મીનાક્ષી હસમુખભાઇ નાયક, મનોજભાઇ રમણભાઈ પટેલ અને જતિનભાઈ ઝવેરભાઇ પટેલની જીત થઇ છે.
Published On - 7:25 pm, Tue, 23 February 21