આજે રાત્રે 8 વાગ્યાથી આકાશમાં જોવા મળશે ઉલ્કાઓનો ઉદ્ભુત નજારો

આ 12મી અને 13મી ઓગસ્ટે શૂટિંગ સ્ટાર્સના મેળાવડાનો ખાસ નજારો જોવા મળશે. પ્લેનેટોરીયમના ખગોળશાસ્ત્રી અમર પાલ સિંહે જણાવ્યું કે આ અદ્ભુત નજારો લગભગ રાત્રે 8 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. જો કે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે ઉલ્કાઓનું આ દૃશ્ય માત્ર એક ઓપ્ટિકલ ભ્રમ છે. હકીકતમાં તારાઓ આપણાથી ઘણા દૂર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ તૂટેલા તારાઓનું વિજ્ઞાન શું છે?

| Updated on: Aug 11, 2024 | 6:24 PM
4 / 5
મોટાભાગની ઉલ્કાઓ 130 થી 180 કિલોમીટરની ઉંચાઈએ બળીને રાખ થઈ જાય છે. આ આકાશમાં તારાઓ ખરતા હોવાનો આભાસ થાય છે. જેને સામાન્ય ભાષામાં ફોલિંગ સ્ટાર્સ પણ કહેવામાં આવે છે. જ્યારે વાસ્તવમાં આ ખરતા તારાઓ નથી, ખગોળશાસ્ત્રની ભાષામાં તેમને ઉલ્કા કહેવામાં આવે છે, જે આખા વર્ષ દરમિયાન છૂટાછવાયા રૂપે થાય છે અમુક ઉલ્કા વર્ષા થાય છે, પરંતુ અમુક મહિનામાં વધુ દેખાય છે.

મોટાભાગની ઉલ્કાઓ 130 થી 180 કિલોમીટરની ઉંચાઈએ બળીને રાખ થઈ જાય છે. આ આકાશમાં તારાઓ ખરતા હોવાનો આભાસ થાય છે. જેને સામાન્ય ભાષામાં ફોલિંગ સ્ટાર્સ પણ કહેવામાં આવે છે. જ્યારે વાસ્તવમાં આ ખરતા તારાઓ નથી, ખગોળશાસ્ત્રની ભાષામાં તેમને ઉલ્કા કહેવામાં આવે છે, જે આખા વર્ષ દરમિયાન છૂટાછવાયા રૂપે થાય છે અમુક ઉલ્કા વર્ષા થાય છે, પરંતુ અમુક મહિનામાં વધુ દેખાય છે.

5 / 5
ખગોળશાસ્ત્રી અમર પાલ સિંહે જણાવ્યું કે જો તમે રાત્રિના આકાશને જોશો તો તે  ટેલિસ્કોપ કે અન્ય સહાયક ઉપકરણો વિના નરી આંખે પણ સુંદર રીતે દેખાશે.(ઉપર દર્શાવેલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ખગોળશાસ્ત્રી અમર પાલ સિંહે જણાવ્યું કે જો તમે રાત્રિના આકાશને જોશો તો તે ટેલિસ્કોપ કે અન્ય સહાયક ઉપકરણો વિના નરી આંખે પણ સુંદર રીતે દેખાશે.(ઉપર દર્શાવેલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે)