Yog Mudra : યોગની આ ચાર મુદ્રા કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો અહીં

આ લેખ યોની મુદ્રાના વિવિધ પ્રકારો, તેમના ફાયદા સમજાવે છે. આ મુદ્રાઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેમ કે તણાવ ઘટાડો, ઊર્જા વધારો અને સર્જનાત્મકતામાં વૃદ્ધિ. લેખમાં દરેક મુદ્રાના વિશિષ્ટ ફાયદા અને સાવચેતીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

| Updated on: Nov 20, 2024 | 5:00 PM
4 / 5
સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

5 / 5
પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.

પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.