શ્રાદ્ધ પક્ષમાં આ વૃક્ષોની પૂજા કરો, પિતૃઓની વરસસે તમારા પર કૃપા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં કેટલાક વૃક્ષોની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષોની પૂજા કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં સફળતા મળે છે અને ધનલાભનો યોગ બને છે.

| Edited By: | Updated on: Sep 16, 2022 | 5:37 PM
4 / 5
પીપળાનું વૃક્ષ - પિતૃ પક્ષમાં પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ દરમિયાન નિયમિતપણે બપોરે પાણીમાં દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પિતૃ સૂક્તનો પાઠ કરો.

પીપળાનું વૃક્ષ - પિતૃ પક્ષમાં પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ દરમિયાન નિયમિતપણે બપોરે પાણીમાં દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પિતૃ સૂક્તનો પાઠ કરો.

5 / 5
બિલીનું વૃક્ષ - એવું માનવામાં આવે છે કે બિલીનો છોડ વાવીને અને તેની નિયમિત કાળજી લેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. પિતૃ પક્ષમાં દરરોજ સવારે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને બિલીના છોડને ચઢાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

બિલીનું વૃક્ષ - એવું માનવામાં આવે છે કે બિલીનો છોડ વાવીને અને તેની નિયમિત કાળજી લેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. પિતૃ પક્ષમાં દરરોજ સવારે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને બિલીના છોડને ચઢાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Published On - 5:35 pm, Fri, 16 September 22