
રિસર્ચ કહે છે કે જો તમે બીયરના શોખીન છો તો મચ્છર ચોક્કસ તમને નિશાન બનાવશે. મચ્છર એક સમયે તમારા શરીરમાંથી 0.001 થી 0.1 મિલી લોહી ચૂસી શકે છે.Image Source: Freepik

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે મચ્છરોની યાદશક્તિ ઘણી તેજ હોય છે. જો તમે મચ્છરને મારવાનો પ્રયાસ કરશો, તો તે આગામી 24 કલાક સુધી તમારી આસપાસ ભટકશે નહીં.Image Source: Freepik

માણસને નર નહી, પણ માદા મચ્છર કરડે છે. કારણ કે તેના ઇંડાના વિકાસ માટે માદા મચ્છરને પ્રોટીનની જરૂર હોય છે, જે તેને માનવ રક્તમાંથી મળે છે.Image Source: Pixabay