ડેરા પ્રમુખ રામ રહિમને કેમ થઈ જેલની સજા ? આજીવન કેદથી પણ મોટી સજા મળી છે

રાજસ્થામાં ચૂંટણીને હવે 2 દિવસ બાકી છે અને એ પહેલા રામ રહિમ ફેરોલ પર બહાર આવતા હોબાળો મચી ગયો છે. આ બધાની વચ્ચે સવાલ એ પણ થતો હશે ને કે રામ રહિમને જેલ કેમ થઈ તેમજ કયા એવા ગુનાને કારણે રામ રહિમને 10, 15 નહી પણ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી? વર્ષ 2002માં પ્રકાશમાં આવેલા આ કેસમાં રામ રહીમ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 511 અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો.

| Edited By: | Updated on: Nov 22, 2023 | 3:28 PM
4 / 5
વર્ષ 2002માં પ્રકાશમાં આવેલા આ કેસમાં રામ રહીમ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 511 અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. 25 ઓગસ્ટે પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. ડેરા સમર્થકોની હિંસાને જોતા આ વખતે સજા અંગેનો નિર્ણય સાંભળવા માટે રોહતક જેલમાં જ કોર્ટની રચના કરવામાં આવી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

વર્ષ 2002માં પ્રકાશમાં આવેલા આ કેસમાં રામ રહીમ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 511 અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. 25 ઓગસ્ટે પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. ડેરા સમર્થકોની હિંસાને જોતા આ વખતે સજા અંગેનો નિર્ણય સાંભળવા માટે રોહતક જેલમાં જ કોર્ટની રચના કરવામાં આવી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2002માં ડેરા આશ્રમમાં રહેતી એક સાધ્વીએ એક પત્ર દ્વારા ડેરા પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર વર્ષ 2001માં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ 2007માં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

તમને જણાવી દઈએ કે વર્ષ 2002માં ડેરા આશ્રમમાં રહેતી એક સાધ્વીએ એક પત્ર દ્વારા ડેરા પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર વર્ષ 2001માં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ 2007માં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)