તસ્વીરો : ઈન્ડીયન આર્મીના યુનિફોર્મનો રંગ લીલો જ કેમ ? કારણ જાણીને રહી જશો દંગ

કોઈ પણ દેશમાં દેશની રક્ષા કરવા માટે એક વિશેષ સૈન્ય તૈયાર કરવામાં આવે છે. જે દેશની સરહદ પર પોતાનો જીવ જોખમમાં મુકી દેશની રક્ષા કરે છે. દેશની સરહદ અનુસાર સૈન્ય તૈયાર કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે સ્થલ સેના, વાયુ સેના અને નેવી સેના. આ તમામ પ્રકારની સૈનિકોને અલગ અલગ વર્દી આપવામાં આવે છે. તેમણે તેમની વર્દી ઉપરથી તે ક્યા સૈન્ય દળમાં કામગીરી કરે છે. તેનો અંદાજો સરળતાથી લાગવી શકાય છે.

| Updated on: Nov 29, 2023 | 9:07 AM
4 / 5
પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સેનાના યુનિફોર્મનો રંગ અને ડિઝાઇન બદલવામાં આવ્યો હતો.જે વિસ્તારોમાં યુદ્ધો થતા હતા ત્યાં આ પ્રકારના યુનિફોર્મના કારણે સૈનિકો પોતાની જાતને જંગલોમાં સરળતાથી છુપાવી શકતા હતા અને જ્યારે દુશ્મન તેમની નજીક આવે ત્યારે હુમલો કરી શકતા હતા.

પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સેનાના યુનિફોર્મનો રંગ અને ડિઝાઇન બદલવામાં આવ્યો હતો.જે વિસ્તારોમાં યુદ્ધો થતા હતા ત્યાં આ પ્રકારના યુનિફોર્મના કારણે સૈનિકો પોતાની જાતને જંગલોમાં સરળતાથી છુપાવી શકતા હતા અને જ્યારે દુશ્મન તેમની નજીક આવે ત્યારે હુમલો કરી શકતા હતા.

5 / 5
ભારતીય સૈનિકો હંમેશા ગેરીલા હુમલામાં સફળ રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સૈનિકોની માર્શલ આર્ટની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી.

ભારતીય સૈનિકો હંમેશા ગેરીલા હુમલામાં સફળ રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સૈનિકોની માર્શલ આર્ટની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી.