5 / 5
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ વિદેશમાં તેના સમર્થકોને એક કરે છે. ખાલિસ્તાનના નામે લોકોને ભડકાવે છે અને ગેરમાર્ગે દોરે છે. આ પછી, જ્યારે તમે આ સંસ્થામાં જોડાઓ છો, ત્યારે તમારી પાસે ફંડ માંગવામાં આવશે. તમે જે ફંડ આપો છો, તેઓ તેનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે કરશે. તેમનું તમામ કામ સોશિયલ મીડિયા દ્વારા જ થાય છે. અમૃતપાલની પત્ની કિરણદીપનું કામ ખાલિસ્તાન મોમેન્ટને આગળ વધારવાનું અને તેના માટે ફંડ એકઠું કરવાનું છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)