

પીપળનું વૃક્ષઃ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે.પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી.


બોરનું ઝાડ : ઘરની આસપાસ બોરનું ઝાડ ન લગાવવું જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. તેમને ઘરથી દૂર રાખો

ખજૂરનું ઝાડ: ખજૂરનું વૃક્ષ ઘણા ઘરોમાં જોવા મળે છે. પરંતુ ક્યારેક આ વૃક્ષ નુકશાનનું કારણ પણ બની જાય છે. ઘરમાં ખજૂરનું ઝાડ રાખવાથી આર્થિક સંકટ આવી શકે છે. તેથી, જો તમે ઘરે ખજૂરનું ઝાડ રોપવા માંગો છો, તો તેને ઘરથી થોડા અંતરે લગાવો.

ફણસનું ઝાડ : ફણસનું ઝાડ ઘરની નજીક પણ ન લગાવવું જોઈએ.તેને ઘરથી થોડા અંતરે લગાવો.આ ઝાડ અશુભ માનવામાં આવે છે
Published On - 7:24 pm, Sun, 5 March 23