Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

Vastu Tips For Plants: પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી. આવો જાણીએ આવા જ વૃક્ષ વિશે જે ઘરની નજીક ન ઉડાવવા જોઇએ.

| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:28 PM
1 / 6
Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

2 / 6
પીપળનું વૃક્ષઃ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે.પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી.

પીપળનું વૃક્ષઃ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે.પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી.

3 / 6
Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

4 / 6
બોરનું ઝાડ : ઘરની આસપાસ બોરનું ઝાડ ન લગાવવું જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. તેમને ઘરથી દૂર રાખો

બોરનું ઝાડ : ઘરની આસપાસ બોરનું ઝાડ ન લગાવવું જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. તેમને ઘરથી દૂર રાખો

5 / 6
ખજૂરનું ઝાડ: ખજૂરનું વૃક્ષ ઘણા ઘરોમાં જોવા મળે છે. પરંતુ ક્યારેક આ વૃક્ષ નુકશાનનું કારણ પણ બની જાય છે. ઘરમાં ખજૂરનું ઝાડ રાખવાથી આર્થિક સંકટ આવી શકે છે. તેથી, જો તમે ઘરે ખજૂરનું ઝાડ રોપવા માંગો છો, તો તેને ઘરથી થોડા અંતરે લગાવો.

ખજૂરનું ઝાડ: ખજૂરનું વૃક્ષ ઘણા ઘરોમાં જોવા મળે છે. પરંતુ ક્યારેક આ વૃક્ષ નુકશાનનું કારણ પણ બની જાય છે. ઘરમાં ખજૂરનું ઝાડ રાખવાથી આર્થિક સંકટ આવી શકે છે. તેથી, જો તમે ઘરે ખજૂરનું ઝાડ રોપવા માંગો છો, તો તેને ઘરથી થોડા અંતરે લગાવો.

6 / 6
ફણસનું ઝાડ : ફણસનું ઝાડ ઘરની નજીક પણ ન લગાવવું જોઈએ.તેને ઘરથી થોડા અંતરે લગાવો.આ ઝાડ અશુભ માનવામાં આવે છે

ફણસનું ઝાડ : ફણસનું ઝાડ ઘરની નજીક પણ ન લગાવવું જોઈએ.તેને ઘરથી થોડા અંતરે લગાવો.આ ઝાડ અશુભ માનવામાં આવે છે

Published On - 7:24 pm, Sun, 5 March 23