Vadodara : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનું પ્રદર્શન યોજાયુ, જુઓ PHOTOS

ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:29 PM
4 / 5
80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.

5 / 5
માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.

માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.