Photos : જન્નતમાં પ્રતિબંધો હળવા, પ્રવાસીઓ અલૌકિક સુંદરતા પર મોહ્યા

કોરોનાના કેસ ઓછા થતા શ્રીનગરમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરના 13 જિલ્લાઓમાં બાગ-બગીચા ખોલવાની મંજૂરી મળતા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:00 AM
4 / 8
લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

5 / 8
શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

6 / 8
પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

7 / 8
જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

8 / 8
લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

Published On - 9:59 am, Fri, 9 July 21