Photos : જન્નતમાં પ્રતિબંધો હળવા, પ્રવાસીઓ અલૌકિક સુંદરતા પર મોહ્યા

|

Jul 09, 2021 | 10:00 AM

કોરોનાના કેસ ઓછા થતા શ્રીનગરમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરના 13 જિલ્લાઓમાં બાગ-બગીચા ખોલવાની મંજૂરી મળતા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

1 / 8
શ્રીનગરના (Shrinagar) દાલ લેક પાસે આવેલ મુઘલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલાયુ, કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રતિબંધોને હળવા કરાયા

શ્રીનગરના (Shrinagar) દાલ લેક પાસે આવેલ મુઘલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલાયુ, કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રતિબંધોને હળવા કરાયા

2 / 8
કોરોના કાળમાં લાંબા સમય સુધી બંધ રહેલુ ગાર્ડન ખુલતા લોકોને ફરીથી રોજગાર મળશે. એક મહિલાએ ગાર્ડનની બહાર રમકડાં વેચવાનું શરૂ કર્યુ

કોરોના કાળમાં લાંબા સમય સુધી બંધ રહેલુ ગાર્ડન ખુલતા લોકોને ફરીથી રોજગાર મળશે. એક મહિલાએ ગાર્ડનની બહાર રમકડાં વેચવાનું શરૂ કર્યુ

3 / 8
પ્રતિબંધો હળવા થતા લોકોએ મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાનું શરૂ કર્યુ

પ્રતિબંધો હળવા થતા લોકોએ મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાનું શરૂ કર્યુ

4 / 8
લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

5 / 8
શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

6 / 8
પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

7 / 8
જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

8 / 8
લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

Published On - 9:59 am, Fri, 9 July 21

Next Photo Gallery