
લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા
Published On - 9:59 am, Fri, 9 July 21