Mehsana: ઊંઝા મંદિરે 168 કલાક અખંડ ધૂન મહોત્સવ યોજાયો, માતા ઉમિયાજીના મહામંત્રના 15 કરોડ જાપ કરાયા, જુઓ Photo

શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર અખંડ ધુન 168 કલાક 07, ઓગસ્ટે સંતો, મહંતો અને હજારો શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઉમિયા માતાજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા-આરતી કરીને 168 કલાક ના મહામંત્ર અખંડ ધુન મહોત્સવનો શુભારંભ કરાયો હતો.

| Edited By: | Updated on: Aug 14, 2023 | 10:06 PM
4 / 5
અખંડ ધુનમાં ભાગ લેનાર મહિલા મંડળો અને દર્શનાર્થીઓ માટે સતત 24 કલાક સેવા આપવા માટે 21 થી વધારે વિવિધ કમિટીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ અખંડ ધૂન મહોત્સવ  ઐતિહાસિક બન્યો હતો.

અખંડ ધુનમાં ભાગ લેનાર મહિલા મંડળો અને દર્શનાર્થીઓ માટે સતત 24 કલાક સેવા આપવા માટે 21 થી વધારે વિવિધ કમિટીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ અખંડ ધૂન મહોત્સવ ઐતિહાસિક બન્યો હતો.

5 / 5
ભવ્યાતિભવ્ય મહોત્સવની ફળશ્રુતિ રૂપે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર કરવા માટે દરેક કડવા પાટીદારો પ્રેરીત બન્યા છે. નિયમિત રીતે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર જાપ કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધી, પીડા, દુઃખ, સંકટ, હતાશા અને નિરાશા દુર થાય છે.  જીવન તેજસ્વિ અને ઓજસ્વિ બને છે.

ભવ્યાતિભવ્ય મહોત્સવની ફળશ્રુતિ રૂપે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર કરવા માટે દરેક કડવા પાટીદારો પ્રેરીત બન્યા છે. નિયમિત રીતે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર જાપ કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધી, પીડા, દુઃખ, સંકટ, હતાશા અને નિરાશા દુર થાય છે. જીવન તેજસ્વિ અને ઓજસ્વિ બને છે.