કપાળ પર તિલક, ગળામાં ફુલોની માળા દિલ્હી અક્ષરધામ મંદિરમાં પહોચતા ઋષિ સુનકનું આવી રીતે કરાયુ સ્વાગત, જુઓ-PHOTO

જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેની સાથે તેની પત્ની પણ હતી. ઋષિ સુનક અને તેમની પત્ની બંને ખૂબ જ શ્રદ્ધાળુ લોકો છે. તેમણે શનિવારે જ પોતાની મુલાકાતની માહિતી આપી હતી અને જે બાદ આજે વહેલી સવારે પત્ની સાથે દર્શને પહોચ્યાં હતા.

| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:11 AM
4 / 5
જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેની સાથે તેની પત્ની પણ હતી. ઋષિ સુનક અને તેમની પત્ની બંને ખૂબ જ શ્રદ્ધાળુ લોકો છે.

જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. તેની સાથે તેની પત્ની પણ હતી. ઋષિ સુનક અને તેમની પત્ની બંને ખૂબ જ શ્રદ્ધાળુ લોકો છે.

5 / 5
તેમણે શનિવારે જ પોતાની મુલાકાતની માહિતી આપી હતી. પોતાના 'હિન્દુ' મૂળ પર ગર્વ વ્યક્ત કરતા, ઋષિ સુનકે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે તેમને G20 સમિટ વચ્ચે ભારતમાં મંદિરની મુલાકાત લેવાનો સમય મળશે. હિંદુ હોવા પર ગર્વ વ્યક્ત કરતા ઋષિ સુનકે એક દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "મને હિંદુ હોવા પર ગર્વ છે. આ રીતે મારો ઉછેર થયો છે અને હું આ રીતે છું. આશા છે કે જ્યારે હું અહીં રહીશ. આગામી થોડા દિવસો માટે જેથી હું મંદિર જઈ શકું. અમે તાજેતરમાં જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી."

તેમણે શનિવારે જ પોતાની મુલાકાતની માહિતી આપી હતી. પોતાના 'હિન્દુ' મૂળ પર ગર્વ વ્યક્ત કરતા, ઋષિ સુનકે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે તેમને G20 સમિટ વચ્ચે ભારતમાં મંદિરની મુલાકાત લેવાનો સમય મળશે. હિંદુ હોવા પર ગર્વ વ્યક્ત કરતા ઋષિ સુનકે એક દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "મને હિંદુ હોવા પર ગર્વ છે. આ રીતે મારો ઉછેર થયો છે અને હું આ રીતે છું. આશા છે કે જ્યારે હું અહીં રહીશ. આગામી થોડા દિવસો માટે જેથી હું મંદિર જઈ શકું. અમે તાજેતરમાં જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી."