G20 Summit : G20 સમિટની તે 5 વસ્તુઓ જેની વિશ્વભરમાં રહી ચર્ચા, દરેકમાં છુપાયેલો છે એક ખાસ સંદેશ, જુઓ-PHOTO

G20 સંમેલનના બીજા દિવસે સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સ્વાગત મંચની પૃષ્ઠભૂમિ પર સાબરમતી આશ્રમની તસવીર મૂકવામાં આવી હતી. આ અંગે પીએમ મોદીએ સૌપ્રથમ તમામ મહેમાનોને સાબરમતી આશ્રમ વિશે જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા

| Edited By: | Updated on: Sep 11, 2023 | 8:25 AM
4 / 5
ભારત મંડપમના સ્વાગત મંચની પૃષ્ઠભૂમિમાં એક મોટા પૈડા જેવા ચક્ર્ની તસ્વીર જોવા મળી હતી. આ ચિત્ર ઓડિશાના કોણાર્ક ચક્રનું છે. આ ચક્ર 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ જ 24-સ્પોક્ડ સર્કલનો ઉપયોગ રાષ્ટ્રધ્વજ, ત્રિરંગામાં પણ કરવામાં આવ્યો છે. કોણાર્ક ચક્ર પ્રગતિ અને સમયના સતત પરિવર્તનનું પ્રતીક છે. તેનો એક સંદેશ છે કે કેવી રીતે સમગ્ર વિશ્વ સૂર્યની ઊર્જા પર ચાલે છે.

ભારત મંડપમના સ્વાગત મંચની પૃષ્ઠભૂમિમાં એક મોટા પૈડા જેવા ચક્ર્ની તસ્વીર જોવા મળી હતી. આ ચિત્ર ઓડિશાના કોણાર્ક ચક્રનું છે. આ ચક્ર 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ જ 24-સ્પોક્ડ સર્કલનો ઉપયોગ રાષ્ટ્રધ્વજ, ત્રિરંગામાં પણ કરવામાં આવ્યો છે. કોણાર્ક ચક્ર પ્રગતિ અને સમયના સતત પરિવર્તનનું પ્રતીક છે. તેનો એક સંદેશ છે કે કેવી રીતે સમગ્ર વિશ્વ સૂર્યની ઊર્જા પર ચાલે છે.

5 / 5
હાલમાં INDIA વિરુદ્ધ ભારતની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે જી-20 સમિટના પહેલા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેબલ પર રાખવામાં આવેલી કન્ટ્રી પ્લેટમાં દેશનું નામ INDIA નહીં પણ ભારત લખવામાં આવ્યું હતું. આ પહેલા યોજાયેલી તમામ આંતરરાષ્ટ્રીય સમિટમાં ભારત નામનો ઉપયોગ થતો હતો.

હાલમાં INDIA વિરુદ્ધ ભારતની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે જી-20 સમિટના પહેલા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેબલ પર રાખવામાં આવેલી કન્ટ્રી પ્લેટમાં દેશનું નામ INDIA નહીં પણ ભારત લખવામાં આવ્યું હતું. આ પહેલા યોજાયેલી તમામ આંતરરાષ્ટ્રીય સમિટમાં ભારત નામનો ઉપયોગ થતો હતો.