અંકિતા લોખંડેના લગ્ન બાદ સુશાંત સિંહની બહેનનું રિએક્શન આવ્યું સામે, જાણો શું કહ્યું

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પર ચાહકોની સાથે ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે અભિનેત્રીના લગ્ન પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા પણ આવી છે.

| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:36 PM
4 / 5
તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

5 / 5
સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.