પારસી સમુદાયમાં માણસના મૃતદેહના અગ્નિસંસ્કાર કે દફનાવવામાં નથી આવતા, પરંતુ આ રીતે કરાય છે અંતિમવિધિ

ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. જેમની પરંપરાઓ એક બીજાથી ભિન્ન છે. ભારતમાં પારસી સમુદાયના લોકોની સંખ્યા જો કે વધારે નથી. પરંતુ તેમના યોગદાનનું એક આગવુ મહત્વ છે. પારસી ધર્મમાં અંતિમ સંસ્કાર કરવાની રીતે અન્ય ધર્મથી અલગ છે. પારસીમાં માણસનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા. તેમજ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃતદેહને દફનાવતા પણ નથી.

| Updated on: Mar 19, 2024 | 9:18 AM
4 / 5
પારસી સમુદાયે મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં રાખવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળાકાર સ્થળ છે જ્યાં મૃતદેહોને ખુલ્લા આકાશ તરફ મુકવામાં આવે છે.

પારસી સમુદાયે મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં રાખવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળાકાર સ્થળ છે જ્યાં મૃતદેહોને ખુલ્લા આકાશ તરફ મુકવામાં આવે છે.

5 / 5
આ પરંપરા પારસી ધર્મમાં લગભગ 3 હજાર વર્ષથી ચાલી આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીધની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પારસી સમુદાયના લોકોને અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરંપરા પારસી ધર્મમાં લગભગ 3 હજાર વર્ષથી ચાલી આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીધની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પારસી સમુદાયના લોકોને અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Published On - 2:43 pm, Fri, 29 December 23