થનગનાટ 2023 : આહીર સમાજ દ્વારા રાસોસત્વ કાર્યક્રમ યોજાયો, ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પહેરવેશમાં જોવા મળ્યા

અમદાવાદ આહીર સમાજ આયોજીત કાર્યક્રમ શાનદાર રહ્યો હતો. જેમાં અંદાજે 6 હજાર કરતા વધારે લોકોએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો , તેજસ્વી તારલા ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આહીરાણી મહારાસ નું ડેમોસ્ટ્રેશન પણ યોજાયું હતુ. જેમાં મહિલાઓ તેના પારંપારિવક પહેરવેશમાં જોવા મળી હતી.

| Updated on: Oct 29, 2023 | 5:41 PM
4 / 6
આ કાર્યક્રમમાં અમદાવાદ  તેમજ ગાંધીનગરમાં વસતા આહીર સમાજના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓ, આગેવાનો, પુર્વ પ્રમુખ, સરકારી અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેકટરઓ, ડોકટરો, એડવોકેટઓ, શિક્ષકઓ તેમજ ભાઈઓ-બહેનો, બાળકોએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વસતા આહીર સમાજના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓ, આગેવાનો, પુર્વ પ્રમુખ, સરકારી અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેકટરઓ, ડોકટરો, એડવોકેટઓ, શિક્ષકઓ તેમજ ભાઈઓ-બહેનો, બાળકોએ હાજરી આપી હતી.

5 / 6
 આ આયોજન ને સફળ બનાવવા  અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ -ગાંધીનગર) ની સમગ્ર કારોબારી ટીમ પ્રમુખકરશનભાઈ ભોચિયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડેર, વજશીભાઈ આંબલીયા, પૂર્વ પ્રમુખઓ ,મંત્રી ડો. રણજીત પાડા, સહમંત્રી,અશોકભાઈ પરડવા,અશોકભાઈ ચંદ્રવાડીયા,ભાર્ગવભાઈ બલદાણીયા ,સંજયભાઈ છૈયા,નયનભાઈ કરમુર હાજર રહ્યા હતા.

આ આયોજન ને સફળ બનાવવા અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ -ગાંધીનગર) ની સમગ્ર કારોબારી ટીમ પ્રમુખકરશનભાઈ ભોચિયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડેર, વજશીભાઈ આંબલીયા, પૂર્વ પ્રમુખઓ ,મંત્રી ડો. રણજીત પાડા, સહમંત્રી,અશોકભાઈ પરડવા,અશોકભાઈ ચંદ્રવાડીયા,ભાર્ગવભાઈ બલદાણીયા ,સંજયભાઈ છૈયા,નયનભાઈ કરમુર હાજર રહ્યા હતા.

6 / 6
ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા,સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર તેમજ આઈ.ટી.ટીમમયુરભાઈ કંડોરિયા, ધવલભાઈ મરંડ,ભાવેશભાઈ ભાદરકા, શામજીભાઈ જીંજાળા તેમજ સમગ્ર આઈ.ટી ટિમ તમામ સભ્યો અને સમગ્ર કારોબારી સમિતિ એ જહેમત ઉઠાવી હતી.

ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા,સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર તેમજ આઈ.ટી.ટીમમયુરભાઈ કંડોરિયા, ધવલભાઈ મરંડ,ભાવેશભાઈ ભાદરકા, શામજીભાઈ જીંજાળા તેમજ સમગ્ર આઈ.ટી ટિમ તમામ સભ્યો અને સમગ્ર કારોબારી સમિતિ એ જહેમત ઉઠાવી હતી.

Published On - 5:31 pm, Sun, 29 October 23