સુરતથી અયોધ્યા પહોંચવા માટે ફ્લાઈટ થઈ રહી છે શરુ, જાણો ભાડા સહિતની તમામ વિગત

ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે. જાણો અહીં કેટલુ છે ભાડું અને કેવી રીતે તમે અયોધ્યા પહોંચશો.

| Updated on: Jan 03, 2024 | 2:52 PM
4 / 5
આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે.  આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.

આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે. આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.

5 / 5
જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.

જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.

Published On - 2:51 pm, Wed, 3 January 24