Surat Latest News: સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે

|

Mar 28, 2022 | 9:59 AM

સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે 8 બિલ્ડિંગની નીચેના ગાર્ડનમાં પંચતત્વની થીમ મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે . ડાયમંડ નગરી સુરતમાં સાકાર થયેલા હીરા બુર્સના બિલ્ડિંગની થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે

1 / 5
હવા : આ વિભાગમાં "વાયુ" તત્વનો સાર બનાવવામાં આવ્યો છે. જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઢંકાયેલા છે. જે આરામ કરવા માટે આનંદદાયક વાતાવરણ આપે છે.

હવા : આ વિભાગમાં "વાયુ" તત્વનો સાર બનાવવામાં આવ્યો છે. જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઢંકાયેલા છે. જે આરામ કરવા માટે આનંદદાયક વાતાવરણ આપે છે.

2 / 5
પાણી : અહીં સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે. શાંતિ અને સજર્નાત્મકતાને ઉત્તેજન આપે છે. તે પંચતત્વ રચનાઓથી બનાવવામાં આવ્યું છે. અહીં પાણીના નાના ફુવારાઓની ડિઝાઇન કરવામાં આવી છે.

પાણી : અહીં સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે. શાંતિ અને સજર્નાત્મકતાને ઉત્તેજન આપે છે. તે પંચતત્વ રચનાઓથી બનાવવામાં આવ્યું છે. અહીં પાણીના નાના ફુવારાઓની ડિઝાઇન કરવામાં આવી છે.

3 / 5
અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા અને ખીલેલા ફુવારાઓની વચ્ચે અહીં અગ્નિથી પ્રકાશિત સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા અને ખીલેલા ફુવારાઓની વચ્ચે અહીં અગ્નિથી પ્રકાશિત સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

4 / 5
પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

5 / 5
આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

Next Photo Gallery