ઉનાળાની ચા : ધોમધખતા તાપમાં પણ આ ચા પીવાથી શરીરને થશે ફાયદો, જાણો કઈ રીતે ?

કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે લોકો સામાન્ય રીતે ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ આજે અમે તમને જણાવીશું એવી ચા વિશે જેનું ઉનાળામાં સેવન કરવાનું રહેશે ફાયદાકારક. જાણો કઈ છે એ ચા ?

| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:39 AM
4 / 5
ફુદીનાની ચા: ફુદીનાને પેટની ગરમી દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. ઉનાળામાં રોજ ફુદીનાની ચા પીવાથી ગરમી નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર રહે છે.

ફુદીનાની ચા: ફુદીનાને પેટની ગરમી દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. ઉનાળામાં રોજ ફુદીનાની ચા પીવાથી ગરમી નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર રહે છે.

5 / 5
તુલસીની ચા: લોકો દૂધમાં તુલસીના પાન નાખીને ચા પીવે છે, પરંતુ ઉનાળામાં તમારે બ્લેક ટીમાં તુલસીના પાન ઉમેરીને ચા પીવી જોઈએ. જેના કારણે પેટમાં ગરમી નથી બનતી અને દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.

તુલસીની ચા: લોકો દૂધમાં તુલસીના પાન નાખીને ચા પીવે છે, પરંતુ ઉનાળામાં તમારે બ્લેક ટીમાં તુલસીના પાન ઉમેરીને ચા પીવી જોઈએ. જેના કારણે પેટમાં ગરમી નથી બનતી અને દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.