એટિટ્યુડ શાયરી : તમારા સાવજ જેવા બહાદુર મિત્રો સાથે શેર કરો આ શાયરી
આપણે બધા જ જાણીએ છીયે તે એટિટ્યુડ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે. જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે. તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ,રુચિ,પસંદ,ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે.