સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો

સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો.

| Updated on: Oct 03, 2024 | 2:46 PM
4 / 5
ઈશા ફાઉડેશને કહ્યું ,બંન્ને છોકરીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેની ઉંમર 24 અને 27 વર્ષ હતી. તે પોતાની મરજીથી રહેતી હતી. સીજેઆઈએ બંન્ને મહિલા સંન્યાસીઓની સાથે પોતાની ચેમ્બરમાં ચર્ચા પણ કરી હતી. મહિલાએ કહ્યું કે, બંન્ને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉડેશનમાં છે. તેના પિતા છેલ્લા 8 વર્ષથી તેમને પરેશાન કરતા હતા.

ઈશા ફાઉડેશને કહ્યું ,બંન્ને છોકરીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેની ઉંમર 24 અને 27 વર્ષ હતી. તે પોતાની મરજીથી રહેતી હતી. સીજેઆઈએ બંન્ને મહિલા સંન્યાસીઓની સાથે પોતાની ચેમ્બરમાં ચર્ચા પણ કરી હતી. મહિલાએ કહ્યું કે, બંન્ને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉડેશનમાં છે. તેના પિતા છેલ્લા 8 વર્ષથી તેમને પરેશાન કરતા હતા.

5 / 5
મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતુ કે, તમિલનાડુ ઈશા ફાઉડેશન સાથે જોડાયેલા તમામ ફોજદારી કેસોની તપાસ કરો અને રિપોર્ટ સબમિટ કરો. બીજા દિવસે 1 ઓક્ટોબરે લગભગ 150 પોલીસકર્મીઓનો કાફલોઆશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.

મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતુ કે, તમિલનાડુ ઈશા ફાઉડેશન સાથે જોડાયેલા તમામ ફોજદારી કેસોની તપાસ કરો અને રિપોર્ટ સબમિટ કરો. બીજા દિવસે 1 ઓક્ટોબરે લગભગ 150 પોલીસકર્મીઓનો કાફલોઆશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.