
મગજને નુકસાનઃ સાબુદાણામાં સાઈનાઈડનું પ્રમાણ ભલે ઓછું જોવા મળે છે, પરંતુ વધુ પડતા સેવનથી આડઅસર થઈ શકે છે. જેના કારણે મન પર ખરાબ અસર પડે છે. નિષ્ણાતોના મતે જો સ્થિતિ વધુ બગડે તો સ્થિતિ કોમામાં પણ આવી જાય છે.

પથરી: નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોને પથરીની સમસ્યા રહેતી હોય તેમણે પણ સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેના કારણે પથરીની સમસ્યા વધુ વધી શકે છે.