Dussehra 2023 :રાવણને હતી સોનાની લંકા, છતા આ ઇચ્છાઓ રહી ગઇ અધૂરી, જાણો દશાનનના અધૂરા સપના વિશે

ગયા, દશેરાના અવસર પર દેશ ભરમાં ઠેક ઠેકાણે રાવણના પૂતળા બાળવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે અને ખુશીઓ મનાવામાં આવે છે. રાવણનો અંત અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. પરંતુ રાવણ પણ ખૂબ જ જ્ઞાની હતો. તે પોતાના જ્ઞાનના અભિમાનથી આંધળો થઈ ગયો હતો. એવું કહેવાય છે કે તે તેના દુષ્ટ કાર્યોને રામના હાથે તેનું મોત થયું.પરંતુ અઢળક સંપતિના માલિક ધન કુબેરના ભાઇ દશાનનના પણ કેટલાક સપના હતા જે અધુરા રહી

| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:13 PM
4 / 7
રાવણને પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવાનું સ્વપ્ન હતું. તે ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ તે સીડીઓ ચઢીને પૃથ્વી પરથી સ્વર્ગમાં જાય. પોતાનું સપનું પૂરું કરવા માટે રાવણે સીડીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તેનું સપનું પૂરું થાય તે પહેલા જ રાવણનું મૃત્યુ થઈ ગયું અને તેનું સપનું અધૂરું રહી ગયું.

રાવણને પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવાનું સ્વપ્ન હતું. તે ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ તે સીડીઓ ચઢીને પૃથ્વી પરથી સ્વર્ગમાં જાય. પોતાનું સપનું પૂરું કરવા માટે રાવણે સીડીઓ બનાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તેનું સપનું પૂરું થાય તે પહેલા જ રાવણનું મૃત્યુ થઈ ગયું અને તેનું સપનું અધૂરું રહી ગયું.

5 / 7
રાવણનું એક સ્વપ્ન હતું કે દારૂમાંથી આવતી દુર્ગંધને દૂર કરે, જેથી દરેક વ્યક્તિ દારૂ પી શકે અને પોતાના જીવનનો આનંદ માણી શકે.

રાવણનું એક સ્વપ્ન હતું કે દારૂમાંથી આવતી દુર્ગંધને દૂર કરે, જેથી દરેક વ્યક્તિ દારૂ પી શકે અને પોતાના જીવનનો આનંદ માણી શકે.

6 / 7
રાવણ સમુદ્રના પાણીને મીઠું બનાવવા માંગતો હતો, જેથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવે.

રાવણ સમુદ્રના પાણીને મીઠું બનાવવા માંગતો હતો, જેથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવે.

7 / 7
રાવણની એક ઈચ્છા હતી કે તે લોહીના લાલ રંગને સફેદ કરે. તેમનું માનવું હતું કે જો લોહી સફેદ થઈ જશે તો કોઈ લોહી જોઈ શકશે નહીં.

રાવણની એક ઈચ્છા હતી કે તે લોહીના લાલ રંગને સફેદ કરે. તેમનું માનવું હતું કે જો લોહી સફેદ થઈ જશે તો કોઈ લોહી જોઈ શકશે નહીં.