Rajkot: ગરબાના આયોજકોને CPRની તાલીમ અપાઈ, જુઓ PHOTOS

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Oct 12, 2023 | 12:20 PM
4 / 5
આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના RMO ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ. વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના RMO ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ. વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

5 / 5
તો રાજકોટ કલેકટર અને આરોગ્ય અધિકારીના  માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

તો રાજકોટ કલેકટર અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.