રાજદંડ 'સેંગોલ' સામે PM મોદીના દંડવત પ્રણામ
ચેન્નાઈથી આવેલા સંતોએ PM મોદીને સેંગોલ સોંપ્યો, મોદીએ કહ્યું- આઝાદીમાં તમિલોના યોગદાનને મહત્વ નહીં આપ્યું
નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી છે. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુ સેંગોલ સ્થાપિત કરાયું છે