પદ્મ એવોર્ડ્સ 2022: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાથી લઈને ગાયક સોનુ નિગમ સુધી, આ લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જુઓ તસવીરો

|

Mar 28, 2022 | 10:26 PM

પદ્મ એવોર્ડ્સ 2022 સેરેમની આજે (28/03/2022)ના રોજ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજર તમામ વિજેતાઓને પોતાના હસ્તે આ સન્માનનીય પુરસ્કાર અર્પણ કર્યા હતા.

1 / 8
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

2 / 8
ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

3 / 8
ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

4 / 8
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

5 / 8
ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 8
ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

7 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

8 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

Next Photo Gallery