Gujarati NewsPhoto galleryOn the auspicious day of Akhatrij, the chariot was worshiped in the Jagannath temple
અખાત્રીજના શુભ દિવસે જગન્નાથ મંદિરમાં રથનું કરાયું પૂજન
144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.