આ પહેલા પણ ભારતમાં આવી ચુક્યા છે અનેક વાવાઝોડા, જાણો આ વર્ષે આવેલા મોટા સાઈક્લોન વિશે

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાં સક્રિય થયું છે, પરંતુ તેની અસર ચેન્નાઈ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર થઈ રહી છે. વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડુ છે, જેને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, મોટાભાગના ચક્રવાત ભારતીય ઉપખંડમાં આવે છે.

| Updated on: Dec 05, 2023 | 8:35 AM
4 / 6
વિશ્વ હવામાન સંસ્થાના ધોરણો અનુસાર, આ નામ એવા ચક્રવાતને આપવામાં આવ્યું છે જેની ઝડપ 65 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. આ સ્પીડના હિસાબે નક્કી થાય છે કે કયું ચક્રવાત કેટલું ખતરનાક છે.

વિશ્વ હવામાન સંસ્થાના ધોરણો અનુસાર, આ નામ એવા ચક્રવાતને આપવામાં આવ્યું છે જેની ઝડપ 65 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. આ સ્પીડના હિસાબે નક્કી થાય છે કે કયું ચક્રવાત કેટલું ખતરનાક છે.

5 / 6
આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં મોચા, જૂનમાં બિપરજોય, ઓક્ટોબરમાં તેજ અને હમૂન, નવેમ્બરમાં મિધિલી અને હવે મિચોંગ વાવાઝોડુ આવ્યું છે. ભારતીય ઉપખંડમાં ત્રાટકેલા મોટા  23 વાવાઝોડાઓમાંથી લગભગ 21 તોફાનો ભારત સાથે ટકરાયા અને નુકસાન પણ કર્યું છે.

આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં મોચા, જૂનમાં બિપરજોય, ઓક્ટોબરમાં તેજ અને હમૂન, નવેમ્બરમાં મિધિલી અને હવે મિચોંગ વાવાઝોડુ આવ્યું છે. ભારતીય ઉપખંડમાં ત્રાટકેલા મોટા 23 વાવાઝોડાઓમાંથી લગભગ 21 તોફાનો ભારત સાથે ટકરાયા અને નુકસાન પણ કર્યું છે.

6 / 6
ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે આ તોફાનને મિચોંગ નામ આપ્યું છે, જેનો અર્થ છે તાકાત અને લચીલાપણ. આ ખતરો કેટલો મોટો બની ગયો છે.

ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે આ તોફાનને મિચોંગ નામ આપ્યું છે, જેનો અર્થ છે તાકાત અને લચીલાપણ. આ ખતરો કેટલો મોટો બની ગયો છે.