ધરમપુર ખાતે ‘રાજ સભાગૃહ’નું કરાયું લોકાર્પણ, અનેક મહાનુભાવો રહ્યા હાજર

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ'નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

| Updated on: Dec 26, 2023 | 7:50 PM
4 / 5
પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

5 / 5
પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું કે “તેઓને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેઓમાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.”